સુવિચાર :-
આજનું ચિંતન :

માનવીના હ્રદયથી મોટું બીજું કોઈ તીર્થ નથી.
એમાં જ ભગવાન વસે છે
અને ત્યાં સુધી પહોંચનારને દર્શન આપ્યા
વિના પાછો જવા દેતા નથી.
———
——–
ભાગ્ય વિશે એક જ સચોટ બાબત છે કે
તે મનુષ્યના પ્રયાસોને અનુરૂપ બદલાતું રહે છે.
———
મુશ્કેલીઓથી બચીને આદર્શો છોડવામાં
નથી બહાદુરી કે નથી બુદ્ધિમત્તા.
આ તો કાયરતા અને નાદાની છે.
તકલીફોમાં પડયા પડયા રહેવું એ
તો એથીય વધારે ખરાબ છે.
એમની સાથે સંઘર્ષ કરવામાં જ ભલાઈ છે.
———










RSS - Posts
પ્રતિભાવો