Home > સુવિચાર > જ્ઞાન જ્યોત

જ્ઞાન જ્યોત

આજનું ચિંતન

મનુષ્ય ભૂલો થી ભરેલો છે.

દરેકમાં કોઈક દોષ તો હોય જ છે,

તેથી બીજાના દોષો તરફ ધ્યાન ન આપતાં

તેમના ગુણો ને ઓળવવા જોઈએ અને પરસ્પર હળી મળીને

એકબીજાને પ્રેમપૂર્વક

સુધારતાં સુધારતાં આગળ વધવું જોઈએ.

Categories: સુવિચાર
  1. No comments yet.
  1. No trackbacks yet.