સહયોગીઓ ! તા. ૭મીના છાપાની રાજકોટપુર્તીમાંના સમાચાર અક્ષરશઃ નીચે આપ્યા છે. છ છ જણાના કુટુંબનો વડો જુવાનીયો સમગ્ર કુટુંની ભુખ સહી ન શક્યો ને વેદનાનો ને શરમનો માર્યો લટકી ગયો !! સ્વતંત્ર દેશનો એક કુટુંબ વત્સલ જવાન આવી રીતે મોતને વહાલું કરે ત્યારે શું કહીશું સ્વાતંત્ર્યને, લોકશાહીને, અબજોના અબજોમાં આળોટતા ને સંપત્તીનો રાતદી’ દેખાડો કરી કરીને ગરીબોની [...] […]
પ્રતિભાવો