દલીત–જનવાદી રચનાઓની પ્રસાદી (નયામાર્ગ તા. ૧, ૧૧, ૦૯ના અંકમાંથી સાભાર) ************************************************* આધાર હોય છે તેના રચેલ શબ્દને આકાર હોય છે આ વેદના ભલેને નીરાકાર હોય છે. તેને નકારનાર નકારે ઉજાસને સમતા સમાનતા વીના અંધાર હોય છે. મુક્કી નથી ઉગામતા તો માર હોય છે સંઘર્ષ એ જ આપણો આધાર હોય છે હારી નથી જવાના ચરણ થાકવા છતાં પ્રત્યેક શ્વાસમાં […]
પ્રતિભાવો